કડવો લીમડો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અદભૂત રીતે લાભકારી છે. લીમડાના પાન કેન્સર સેલ્સ અને ટ્યૂમરને વધતાં રોકે છે, સાથે જ કેન્સરના સેલ્સને ખતમ પણ કરે છે. તેનો સ્વાદ ભલે કડવો હોય પણ સ્વાસ્થ્ય માટે તેના લાભ ખૂબ જ મીઠા છે. તમે રોજ સવારે લીમડાના 4 પાન ચાવીને...
ગરમીની ઋતુ આવી ગઇ છે. એવામાં શરીરને ઠંડક આપવા માટે તરબૂચનું સેવન એક સારો વિકલ્પ હશે. પરંતુ જો તમે વિચારી રહ્યા છો કે તરબૂચ માત્ર ગરમીથી રાહત આપે છે, અને તેનું સેવન કોઇ પણ સમયે કરી લેવું જોઇએ. તો આ યોગ્ય નથી. આ ગરમીથી રાહત આપવાની સાથે જ, આપણા...
ચીકુ ખાવાના ફાયદા | Eating Sapota Benefits સ્વાદમાં મીઠો અને બટાકા જેવો દેખાતો આ ફળ ચીકુ સ્વાદમાં અદ્ભુત છે અને વિવિધ ગુણધર્મોથી પણ ભરપૂર છે. આ ફળમાં ઘણા પોષક તત્વો છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જ્યારે આ ફળનું નિયમિત સેવન પાચન પ્રક્રિયામાં...
આજે અમે તમને પ્રાકૃતિક ઔષધિ વિશે જણાવી રહ્યાં છીએ એટલે કે એવા છોડ કે વૃક્ષ જેનો પ્રયોગ શરીરને નિરોગી રાખવામાં કરવામાં આવે છે. પ્રકૃતિ આપણા જીવનનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે તેથી આજે આપણે જામફળના ફાયદાઓ વિશે તમને જણાવી રહ્યાં છીએ. જામફળ કબજિયાત, સંધિવા...
એલોવિરા કે કુંવારપાઠુ એ ઘરમાં આસાનીથી ઉગાડી શકાતો પ્લાન્ટ છે. મૂળ આફ્રિકાના આ છોડના એટલા બધા ફાયદા છે કે ઇજિપ્તમાં તો તેને અમરત્વ આપતા અમૃત તરીકે ઓળખવામાં આવે છે. તેના લાંબા પાન અને તેની અંદરનો ચીકણો સ્ત્રાવ શરીર માટે ખૂબ જ લાભકારક છે. આ જેલને તમે...
લસણ ભોજનમાં સ્વાદ વધારવાની સાથે એક શ્રેષ્ઠ ઔષધી પણ છે. કેટલાક લોકો લસણની ગંધને કારણે તેનાથી દૂર રહે છે પરંતુ એ લોકો નથી જાણતા કે લસણ પ્રકુતિની એક એવી ભેટ છે જેના લાભ બીજે ક્યાંય ન મળે. લસણથી થનારા લાભ અને તેના આયુર્વેદિક ગુણો સદીઓ જુના છે. લસણ અનેક...
ડુંગળી ના ફાયદા | ડુંગળી ના ઉપયોગો | Benefits for Onion | Remedies for Onion | Health tips for Onion
Benefits of Onion: કાંદા એટલે કે ડુંગળી કાપતી વખતે આંખમાંથી પાણી આવે છે તે વાત તો સાચી છે. કેટલીક વાર બજારમાં કાંદાના ભાવ સાંભળીને આંખમાંથી પાણી આવે એ વાત પણ સાચી છે પરંતુ શું તમે જાણો છો કે કાંદા તમારા શરીર, વાળ અને સ્કીન માટે કેટલા ગુણદાયક છે ...
( Tags-ઇસબગુલ |ઇસબગુલ ના ઉપાયો |ઇસબગુલ ના ફાયદા | Benefits for Ishapgul| Remedies for Ishapgul ) ઈસબગુલ : ઈસબગુલ ગુજરાતમાં ઉંઝાની આસપાસ ખુબ થાય છે. એને ઓથમી જીરુ, ઉમતી જીરુ, ઉંટીયું જીરુ, ઘોડા જીરુ, ઈસપગોળ વગેરે પણ કહે છે. ઈસબગુલને મશીનમાં ભરડવાથી...
Hinkhoj : અરીઠાં અતી ઉત્તમ ઔષધ છે. સંસ્કૃતમાં એને અરીષ્ટ (જેના ઉપયોગથી કોઈ અનીષ્ટ થતું નથી) કહે છે. અરીઠાં સ્વાદમાં તીખાં, કડવાં, લઘુ, સ્નીગ્ધ, તીક્ષ્ણ, પચ્યા પછી પણ તીખાં, ગરમ, મળને ખોતરનાર, ગર્ભપાત કરાવનાર તથા વાયુ, કુષ્ઠ, ખંજવાળ, વીધ અને...
આજે બનાવવાનો છે આંબા હળદર અને આમળા નો મુખવાસ. આ મુખવાસ ને તમે વધારે બનાવી આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો આ મુખવાસ જમ્યા પછી થોડો ખાવાથી પાચન ક્રિયામાં ફાયદો કરે છે જો ગેસની પ્રોબ્લેમ વાળા વ્યક્તિ માટે પણ આ આમળા નો મુખવાસ ફાયદાકારક છે તો ચાલો આ...